Bharat Mehta
Saturday, August 30, 2008
વ્યક્તિગત સન્દેશ્
આપણે સાધુ ન બની શકિયે , પણ સીધા તો બનીયે.
આપણે સન્ત ન બની શકિયે, પણ શાન્ત તો રહીયે.
આપણે મહારાજ ન બનિ શકિયે, પણ નારાજ તો ન થઈયે.
આપણે યોગી ન બની શકિયે , પણ ઉપયોગી તો બનીયે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment