Saturday, August 30, 2008

વ્યક્તિગત સન્દેશ્

આપણે સાધુ ન બની શકિયે , પણ સીધા તો બનીયે.
આપણે સન્ત ન બની શકિયે, પણ શાન્ત તો રહીયે.
આપણે મહારાજ ન બનિ શકિયે, પણ નારાજ તો ન થઈયે.
આપણે યોગી ન બની શકિયે , પણ ઉપયોગી તો બનીયે.

No comments: