કર ચલે હમ ફિદા....
શાશ્વતું, ચમકતું, અનુશાસન છે,
ભવથી તારે એવુ, જીનશાશન છે ... ૨
કર્મ કોઇ કરેલા હશે પુર્વમા,
યોગ આવ્યો ને માનવ નો ભવ છે મળ્યો
પુણ્ય કોઈ ઉદય મા હશે એટલે,
જૈન કુળ ધર્મ અમને મહાવીર નો મળ્યો
ઓળખી લો પરમતત્વને માન છે,
પ્રભુ મહા વીરનુ , જીનશાશન છે, શાશ્વતું.... ૨
જિનવાણી રચાયેલા આગમ કહે,
રાગ દ્વેશોને હરવાનો અભિગમ રહે
સરવાણી કહે ગુરુ ભગવંતોની,
હો સરળતાતો મારગ અનુપમ રહે
ભવ મળ્યો માનવીનો એ સન્માન છે,
પ્રભુ મહા વીરનુ, જીનશાશન છે, શાશ્વતું... ૨
ભાવથી ભાવના ભાવતા ભાવતા,
કર્મ બંધન બધા ટુટતા ટુટતા
ભાવથી દાન પ્રભુ ભાવથી પુજતા,
ફેરા ભવભવના નિશ્ચિત અહીં છુટતા
ભક્તિભાવે મળે મુક્તિ આસાન છે,
પ્રભુ મહા વીરનુ, જીનશાશન છે, શાશ્વતું... ૨
શાશ્વતું, ચમકતું, અનુશાસન છે,
ભવથી તારે એવુ, જીનશાશન છે ... ૨
કર્મ કોઇ કરેલા હશે પુર્વમા,
યોગ આવ્યો ને માનવ નો ભવ છે મળ્યો
પુણ્ય કોઈ ઉદય મા હશે એટલે,
જૈન કુળ ધર્મ અમને મહાવીર નો મળ્યો
ઓળખી લો પરમતત્વને માન છે,
પ્રભુ મહા વીરનુ , જીનશાશન છે, શાશ્વતું.... ૨
જિનવાણી રચાયેલા આગમ કહે,
રાગ દ્વેશોને હરવાનો અભિગમ રહે
સરવાણી કહે ગુરુ ભગવંતોની,
હો સરળતાતો મારગ અનુપમ રહે
ભવ મળ્યો માનવીનો એ સન્માન છે,
પ્રભુ મહા વીરનુ, જીનશાશન છે, શાશ્વતું... ૨
ભાવથી ભાવના ભાવતા ભાવતા,
કર્મ બંધન બધા ટુટતા ટુટતા
ભાવથી દાન પ્રભુ ભાવથી પુજતા,
ફેરા ભવભવના નિશ્ચિત અહીં છુટતા
ભક્તિભાવે મળે મુક્તિ આસાન છે,
પ્રભુ મહા વીરનુ, જીનશાશન છે, શાશ્વતું... ૨
No comments:
Post a Comment